Yoga

Search results

  1. ધ્યાન દ્વારા તમારી સવારને ઉત્સાહથી થનગનતી ને તાજગીપુર્ણ બનાવો

    જો ખુશ થવાનું ને રહેવાનું  જિમમાં જઈને ઊઠકબેઠક કરીને સ્નાયુઓને કેળવવા જેટલું કે પછી ટ્રેડમીલ પર દોડવા કે વજન ઉંચકવા જેટલું સરળ  હોત તો? પોતાને કોઇ તાલિમ દ્વારા આખો દિવસ ખુશ ખુશ  રહેવાનું શીખવી શકાય ખરું? અને આ કાયમી ખુશીનો સ્ત્રોત આંખો બંધ રાખીને મેળવી શક ...
  2. યોગથી માઇગ્રેન ને દૂર કરો

    ફરી ફરી થતો માથાનો દુખાવો(માઇગ્રેન) એ મજ્જાતંતુઓનો (ન્યુરોલૉજીકલ) વિકાર છે. જેમાં માથા ના દુખાવાની પુનરાવૃત્તિ થાય છે, મધ્યમ થી લઈને ઉચ્ચ તીવ્રતા સુધી. ખાસ કરીને તે માથાના અડધા ભાગને અસર કરે છે. જે બે કલાક થી લઈને બે દિવસ સુધી રહે છે. માઇગ્રેનના હુમલા હેઠ ...
  3. બંધકોણાસન (બટરફ્લાઇ પૉઝ)

    બંધ   =બાંધેલુ,  કોણ = ખૂણો,  આસન = સ્થિતિ આ સ્થિતિનું નામ બંધકોણાસન છે. કારણકે તે જે રીતે કરવામા આવે છે, બંને પગની પાનીઓ જાંઘના  મૂળ પાસે, કોઈ ચોક્કસ સ્થિતિમા બંધાયેલા હોય તેમ બંને હાથથી જોરથી પકડીને રાખવામા આવે છે. આ ખૂબ  જાણીતી સ્થિતિ છે, જે બટરફ્લાઇ આ ...
  4. સૂર્યનમસ્કારના ફાયદા

    પૃથ્વી પર સૂર્ય વિના જીવન શક્ય નથી. સૂર્ય કે જે પૃથ્વી પરના બધા જીવોનો મૂળ સ્ત્રોત છે, સૂરજને અર્ઘ્ય આપવાની, માન-આદર આપવાની કે તેના પ્રત્યે  કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રાચીન પદ્ધત્તિ છે સૂર્યનમસ્કાર. હવે, માત્ર સૂર્યનમસ્કાર કેવી રીતે કરવા તે જાણવું પૂરતું ન ...
  5. પાંચ સામાન્ય ભૂલો જે યોગ શીખવાની શરૂઆત કરનાર કરતો હોય છે

    યોગ નો  અભ્યાસ કરવો  એ એક મહાન બાબત  છે  એમાં કોઈ શંકા નથી.  એ કંઇ  ફક્ત તમારા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ જીવન શક્તિને ખીલવવા  માટે પણ જરૂરી છે. જો કે, આ પ્રાચીન છતાં અદ્યતન લોકપ્રિય પદ્ધતિને શીખવાની શરૂઆત કરનાર વ્યક્તિ મુખ્યત્વ ...
  6. સુર્યા નમસ્કારના ૧૧ સત્યો શરૂઆત કરનારાઓ માટે.

    શું તમે સૂર્ય નમસ્કરના શરુઆતી છો? તમે સૂર્ય નમસ્કાર વિષે બધુ જાણવા ઉત્સુક હશો. કેવી રીતે કરવા, ક્યારે અભ્યાસ કરવો, કેટલા રાઉંડ કરવા ઍક વખતે. જ્યારે આપણે કોઈ પણ યોગાસનનો અભ્યાસ કરીઍ છે, તો સહજ છે કે શરૂઆતમા આપણે પ્રોત્સાહિત હોઇઍ, તો પણ ઍ મહત્વનુ છે કે  સૂર ...
  7. ઊંઘની જેમ આરોગ્યવર્ધક –યોગનિદ્રા કરી તણાવમુક્ત બનો

    તમારા યોગાસનની દિનચર્યાને ક્ર્મશઃ યોગનિદ્રા માટેના સુચનો દ્વારા પૂર્ણ કરો. Simply described as effortless relaxation, yoga nidra is an essential end to any yoga pose sequence. Yoga postures ‘warm up’ the body; yoga nidra ‘cools it down’. યોગાસન પછી યોગનિદ ...
  8. નાડી શોઘન પ્રાણાયામ

      નાડીશોધન પ્રાણાયામ શ્વાસોચ્છવાસની સુંદર પ્રક્રિયા છે. થોડી મિનિટો સુધી કરવા માત્રથી મનને શાંત, ખુશ અને નિશ્ચલ રાખે છે. નાડીશોધન એકત્ર થયેલ તણાવ અને થકાવટ્ને દુર કરવામાં મદદરૂપ થાય છે,શ્વાસોચ્છવાસની આ પ્રક્રિયા નાડીશોધન પ્રાણાયામ તરીકે ઓળખાય છે. કારણ કે ...
  9. ધનુરઆસન

    આ યોગાસન નુ નામ તેની આસાન ની સ્થિતિની જેમ જ રાખવામા આવ્યુ છે- ધનુર. ધનુરઆસન   પદ્મસાધના નો ઍક ભાગ છે. ધનૂર=બાણ; આસન-સ્થિતિ. ધનુરઆસન ધનુરઆસન કેવી રીતે કરવુ.   તમારા પેટ પર આડા પડી જાવ. તમારા પગના પંજા વચ્ચે કમર જેટલુ અંતર રાખો. અને બંને હાથ શરીરની બાજુમા. ...
  10. ભ્રામરી પ્રાણાયામ (ભમરા જેવો શ્વાસ)

    ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક છે અને તરત જ તમારા મનને શાંત કરે છે. આ ઍક શ્રેષ્ઠ કસરત છે શ્વાસની જેનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છુટકારો મળે છે. ઍક ખુબજ સરળતાથી થતી પ્રક્રિયા છે ક્યાય પણ કરી શકાય છે. ઘરે કે ઑફિસ મા, તમારા મનને તણાવ રહિત કરવા ...
Displaying 21 - 30 of 37